Skip to content
યોહાન ૬:૪૯-૫૦

યોહાન ૬:૪૯-૫૦

૪૯
તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.
૫૦
પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options