Skip to content
અયૂબ ૩૪:૨૧-૨૨

અયૂબ ૩૪:૨૧-૨૨

૨૧
કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે; તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
૨૨
દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ પડદો કે અંધકાર નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options