Skip to content
અયૂબ ૩૨:૨૧-૨૨

અયૂબ ૩૨:૨૧-૨૨

૨૧
હું પક્ષપાત કરીશ નહિ; અથવા હું કોઈ પણ માણસને ખુશામતનો ખિતાબ આપીશ નહિ.
૨૨
કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું તો, સર્જનહાર ઈશ્વર મારો જલદી નાશ કરે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options