跳到主要内容
અયૂબ ૩૧:૧૩-૧૪

અયૂબ ૩૧:૧૩-૧૪

૧૩
જો મેં મારા દાસ અને દાસીઓના ન્યાય માટેની વિનંતીઓની અવગણના કરી હોય, મારે તેઓની સાથે તકરાર થઈ હોય,
૧૪
તો જ્યારે ઈશ્વર મારી સમક્ષ આવીને ઊભા રહેશે ત્યારે હું શું કરીશ? જ્યારે તે મારો ન્યાય કરવા આવશે, તો હું કેવી રીતે જવાબ આપીશ?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options