Skip to content
યર્મિયા ૫:૨૯-૩૧

યર્મિયા ૫:૨૯-૩૧

૨૯
યહોવાહ કહે છે કે શું આ બધી બાબતોને લીધે હું તેમને સજા નહી કરું? એવી પ્રજાને માટે મારો જીવ બદલો શું નહિ લે?
૩૦
દેશમાં ભયંકર તથા આઘાતજનક વાતો બની રહી છે
૩૧
પ્રબોધકો જૂઠું બોલે છે અને તેઓના કહ્યા પ્રમાણે યાજકો સત્તા ચલાવે છે. અને મારા લોકને તે ગમે છે; પણ અંત આવશે ત્યારે શું થશે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options