Skip to content
યર્મિયા ૪:૨૭-૨૮

યર્મિયા ૪:૨૭-૨૮

૨૭
કેમ કે યહોવાહ કહે છે કે, આખો દેશ ઉજ્જડ થઈ જશે પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.
૨૮
આ કારણથી પૃથ્વી શોક કરશે. અને ઉપરનાં આકાશ અંધકારમય બની જશે. કેમ કે હું તે બોલ્યો છું; હું તે વિષે પશ્ચાતાપ કરીશ નહિ; અને તેમાંથી ડગનાર નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options