Skip to content
યર્મિયા ૨૯:૧૧-૧૪

આશા અને ભવિષ્ય માટેની યોજનાઓ

યર્મિયા ૨૯:૧૧-૧૪
૧૧
કેમ કે તમારા માટે મારા જે ઇરાદાઓ હું રાખું છું તે હું જાણું છું’ એમ યહોવાહ કહે છે. તે ઇરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે ‘વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.
૧૨
ત્યારે તમે મને હાંક મારશો અને તમે જઈને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ.
૧૩
તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો.
૧૪
યહોવાહ કહે છે, હું તમને મળીશ’ અને તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને જે પ્રજાઓમાં અને જે સ્થળોમાં મેં તમને નસાડી મૂક્યા છે’ ‘ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ.’ એમ યહોવાહ કહે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options