Skip to content
યાકૂબનો ૨:૧૭-૧૮

યાકૂબનો ૨:૧૭-૧૮

૧૭
તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.
૧૮
હા, કોઈ કહેશે, ‘તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.’
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options