Skip to content
યાકૂબનો ૧:૨૨-૨૩

યાકૂબનો ૧:૨૨-૨૩

૨૨
તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.
૨૩
કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options