Skip to content
યાકૂબનો ૧:૧૯-૨૦

યાકૂબનો ૧:૧૯-૨૦

૧૯
મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય;
૨૦
કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options