Skip to content
યશાયા ૮:૧૨-૧૩

યશાયા ૮:૧૨-૧૩

૧૨
આ લોકો જેને કાવતરું કહે છે, તેને તમારે કાવતરું ન કહેવું, જેનાથી તેઓ બીએ છે તેનાથી તમારે ગભરાવું અને ડરવું નહિ.
૧૩
સૈન્યોના યહોવાહને તમે પવિત્ર માનો, તેમનાથી બીહો અને તેમનો જ ભય રાખો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options