Skip to content
યશાયા ૩:૧૮-૨૩

યશાયા ૩:૧૮-૨૩

૧૮
તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર
૧૯
ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;
૨૦
મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.
૨૧
વીંટી, નથ;
૨૨
ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;
૨૩
આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options