Skip to content
યશાયા ૨૨:૧-૨

યશાયા ૨૨:૧-૨

દર્શનની ખીણ વિષે ઈશ્વરવાણી. શું કારણ છે કે તારા સર્વ માણસો પોતાના ધાબા પર ચઢી ગયા છે?
અરે, ઘોંઘાટિયા નગર, ખુશામતથી ભરપૂર નગર, તારા મૃત્યુ પામેલા તલવારથી મારેલા નથી અને તેઓ યુદ્ધમાં માર્યા ગયા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options