Skip to content
યશાયા ૨૧:૧૧-૧૨

યશાયા ૨૧:૧૧-૧૨

૧૧
દૂમા વિષે ઈશ્વરવાણી. સેઈરમાંથી કોઈ મને પોકારે છે, “હે ચોકીદાર, રાત કેટલી ગઈ? હે ચોકીદાર, રાત કેટલી ગઈ?”
૧૨
ચોકીદારે કહ્યું, “સવાર થાય છે અને રાત પણ આવે છે, જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરી પાછા આવો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options