Skip to content
હિબ્રૂઓને પત્ર ૭:૨૧-૨૨

હિબ્રૂઓને પત્ર ૭:૨૧-૨૨

૨૧
પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’”
૨૨
તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options