Skip to content
ઊત્પત્તિ ૭:૧૫-૧૬

ઊત્પત્તિ ૭:૧૫-૧૬

૧૫
સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં.
૧૬
જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options