Skip to content
ઊત્પત્તિ ૪૦:૧-૨

ઊત્પત્તિ ૪૦:૧-૨

એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો.
ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options