Skip to content
ઊત્પત્તિ ૨:૧૬-૧૭

ઊત્પત્તિ ૨:૧૬-૧૭

૧૬
યહોવાહ ઈશ્વરે તેને આજ્ઞા આપી અને કહ્યું, “વાડીના દરેક વૃક્ષનું ફળ ખાવાને તું સ્વતંત્ર છે.
૧૭
પણ સારું અને નરસું જાણવાના વૃક્ષનું ફળ તું ખાઈશ નહિ, કેમ કે જે દિવસે તું તે ખાશે, તે જ દિવસે નિશ્ચે તારું મરણ થશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options