Skip to content
ગલાતીઓને પત્ર ૬:૯-૧૦

ગલાતીઓને પત્ર ૬:૯-૧૦

તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
૧૦
એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options