Skip to content
ગલાતીઓને પત્ર ૫:૨૨-૨૩

ગલાતીઓને પત્ર ૫:૨૨-૨૩

૨૨
પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
૨૩
નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options