Skip to content
ગલાતીઓને પત્ર ૩:૨૪-૨૫

ગલાતીઓને પત્ર ૩:૨૪-૨૫

૨૪
એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારુ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ.
૨૫
પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options