Skip to content
ગલાતીઓને પત્ર ૩:૨૩-૨૪

ગલાતીઓને પત્ર ૩:૨૩-૨૪

૨૩
પણ આ વિશ્વાસ આવ્યા અગાઉ, તે વિશ્વાસ પ્રગટ થાય ત્યાં સુધી આપણે નિયમશાસ્ત્ર દ્વારા કૈદ કરાયેલા અને બંધનમાં હતા.
૨૪
એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારુ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options