Skip to content
ગલાતીઓને પત્ર ૧:૧૬-૧૭

ગલાતીઓને પત્ર ૧:૧૬-૧૭

૧૬
કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ,
૧૭
કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options