Skip to content
ગલાતીઓને પત્ર ૧:૧૧-૧૨

ગલાતીઓને પત્ર ૧:૧૧-૧૨

૧૧
પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી.
૧૨
કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options