Skip to content
હઝકિયેલ ૩૮:૨૨-૨૩

હઝકિયેલ ૩૮:૨૨-૨૩

૨૨
હું મરકી, લોહી, પૂર તથા અગ્નિના કરાથી તેને શિક્ષા કરીશ. હું તેની ઉપર તેના સૈન્ય ઉપર, તેની સાથેના બધા લોકો ઉપર ગંધક વરસાવીશ.
૨૩
“હું મારું માહાત્મય તથા મારી પવિત્રતા બતાવીશ અને ઘણી પ્રજાઓની દ્રષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options