Skip to content
હઝકિયેલ ૩૩:૨૧-૨૩

હઝકિયેલ ૩૩:૨૧-૨૩

૨૧
અમારા બંદીવાસના બારમા વરસના દસમા મહિનાના પાચમા દિવસે યરુશાલેમથી નાસી છૂટેલા એક માણસે મારી પાસે આવીને કહ્યું, “નગર કબજે કરવામાં આવ્યું છે.”
૨૨
નાસી છૂટેલો માણસ આવે તે પહેલાં સાંજે યહોવાહનો હાથ મારા પર હતો, સવારમાં તે મારી પાસે આવે તે પહેલાં મારું મુખ ખુલ્લું હતું. અને હવે પછી હું મૂંગો નહોતો.
૨૩
પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options