Skip to content
હઝકિયેલ ૩:૧૦-૧૧

હઝકિયેલ ૩:૧૦-૧૧

૧૦
પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, મારાં સર્વ વચનો જે હું તને કહું તે તારા હૃદયમાં સ્વીકાર અને તારા કાને સાંભળ!
૧૧
પછી બંદીવાસીઓ એટલે તારા લોકો પાસે જઈને તેઓની સાથે વાત કરીને તેઓને કહે; ‘પ્રભુ યહોવાહ એવું કહે છે; પછી તો તેઓ સાંભળે કે ન સાંભળે.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options