Skip to content
હઝકિયેલ ૨૪:૧-૨

હઝકિયેલ ૨૪:૧-૨

નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
“હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ, કેમ કે, આજના દિવસે બાબિલના રાજાએ યરુશાલેમનો ઘેરો ઘાલ્યો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options