Skip to content
હઝકિયેલ ૧૮:૨૭-૨૮

હઝકિયેલ ૧૮:૨૭-૨૮

૨૭
પણ જો દુષ્ટ માણસ પોતે કરેલી દુષ્ટતાથી પાછો ફરીને ન્યાયથી તથા પ્રામાણિકપણે વર્તે તો તે પોતાનો જીવ બચાવશે.
૨૮
તે વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછા ફરે. તેથી તે નક્કી જીવશે, તે મૃત્યુ પામશે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options