Skip to content
હઝકિયેલ ૧૪:૧૨-૧૩

હઝકિયેલ ૧૪:૧૨-૧૩

૧૨
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
૧૩
હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ વિશ્વાસઘાત કરીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને તેના આજીવિકાવૃક્ષને નષ્ટ કરીશ. તેઓના પર દુકાળ મોકલીશ, અને બન્નેનો એટલે માણસો તથા પશુઓનો નાશ કરીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options