Skip to content
નિર્ગમન ૩૯:૨૮-૨૯

નિર્ગમન ૩૯:૨૮-૨૯

૨૮
વળી તેઓએ ઝીણા કાંતેલા શણમાંથી પાઘડીઓ, ફાળિયાં તથા ઝીણા કાંતેલા શણની ઈજારો બનાવ્યાં.
૨૯
યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ ભૂરા, કિરમજી, લાલ ઊનનો ભરત ભરેલો તથા ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options