Skip to content
નિર્ગમન ૩૨:૩૨-૩૩

નિર્ગમન ૩૨:૩૨-૩૩

૩૨
પણ તમે તેઓના પાપને માફ કરો તો સારું; પણ જો નહિ તો તમારા લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખો.”
૩૩
યહોવાહે મૂસાને કહ્યું, “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options