Skip to content
નિર્ગમન ૩૦:૧૩-૧૪

નિર્ગમન ૩૦:૧૩-૧૪

૧૩
વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.
૧૪
વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options