Skip to content
નિર્ગમન ૩૦:૧૧-૧૨

નિર્ગમન ૩૦:૧૧-૧૨

૧૧
યહોવાહે મૂસાને કહ્યું,
૧૨
“તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options