Skip to content
નિર્ગમન ૩:૧૯-૨૦

નિર્ગમન ૩:૧૯-૨૦

૧૯
જો કે મને ખબર તો છે જ કે મિસરનો રાજા તમને ત્યાં નહિ જવા દે. હા, કોઈ સામર્થ્યવાન હાથ જ તમને ત્યાં લઈ જશે.
૨૦
આથી હું મારા સામર્થ્ય દ્વારા તેઓની વચ્ચે ચમત્કાર બતાવીશ અને મિસરના લોકોને મારીશ. ત્યાર પછી તે તમને જવા દેશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options