Skip to content
નિર્ગમન ૨૮:૩૬-૩૭

નિર્ગમન ૨૮:૩૬-૩૭

૩૬
પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર ‘યહોવાહને પવિત્ર’ એમ કોતરાવવું.
૩૭
એ પાત્ર પાઘડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options