Skip to content
એફેસીઓને પત્ર ૫:૫-૭

એફેસીઓને પત્ર ૫:૫-૭

કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તનાં તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી.
તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.
એ માટે તમે તેઓના સહભાગી ન થાઓ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options