Skip to content
એફેસીઓને પત્ર ૨:૮-૧૦

એફેસીઓને પત્ર ૨:૮-૧૦

કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;
કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;
૧૦
કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options