Skip to content
પુનર્નિયમ ૩૨:૩૭-૩૮

પુનર્નિયમ ૩૨:૩૭-૩૮

૩૭
પછી તે કહેશે કે, ‘તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?
૩૮
જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options