Skip to content
પુનર્નિયમ ૧૯:૧૨-૧૩

પુનર્નિયમ ૧૯:૧૨-૧૩

૧૨
ત્યારે નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી પાછો લાવે, તેને મરનારના નજીકના સગાને સોંપે, કે જેથી તે માર્યો જાય.
૧૩
તમારે તેની પર દયા બતાવવી નહિ. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો, કે તમારું ભલું થાય.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options