Skip to content
પુનર્નિયમ ૧૭:૧૮-૧૯

પુનર્નિયમ ૧૭:૧૮-૧૯

૧૮
અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે
૧૯
અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options