Tsallake zuwa abun ciki
પુનર્નિયમ ૧૭:૧૨-૧૩

પુનર્નિયમ ૧૭:૧૨-૧૩

૧૨
જો કોઈ માણસ યહોવાહ તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
૧૩
અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે. અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options