Skip to content
પુનર્નિયમ ૧૬:૨૧-૨૨

પુનર્નિયમ ૧૬:૨૧-૨૨

૨૧
તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો.
૨૨
તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options