Skip to content
પુનર્નિયમ ૧૬:૨૧-૨૨

મૂર્તિપૂજા પર પ્રતિબંધ

પુનર્નિયમ ૧૬:૨૧-૨૨
૨૧
તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો.
૨૨
તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options