Skip to content
પુનર્નિયમ ૧૫:૨૧-૨૨

પુનર્નિયમ ૧૫:૨૧-૨૨

૨૧
પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.
૨૨
તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options