Skip to content
પુનર્નિયમ ૧૫:૧૩-૧૪

પુનર્નિયમ ૧૫:૧૩-૧૪

૧૩
જયારે તમે તેને મુક્ત કરો ત્યારે તેને ખાલી હાથે જવા દેવો નહિ;
૧૪
તમારે તમારાં ઘેટાંબકરાંમાંથી અને તમારાં ખળામાંથી અને તમારાં દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાહે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options