Skip to content
દારિયેલ ૨:૧૭-૧૮

દારિયેલ ૨:૧૭-૧૮

૧૭
પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી.
૧૮
તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options