Skip to content
કલોસ્સીઓને પત્ર ૩:૨૩-૨૪

કલોસ્સીઓને પત્ર ૩:૨૩-૨૪

૨૩
તમે જે કંઈ કરો તે માણસોને માટે નહિ, પણ જાણે પ્રભુને માટે કરો છો, એમ સમજીને સઘળું ખરા જીવથી કરો;
૨૪
કેમ કે તમે જાણો છો કે બદલામાં તમને પ્રભુ પાસેથી વારસો મળશે; કેમ કે તમે તો ખ્રિસ્ત પ્રભુની સેવા કરો છો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options