Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૭:૧૧-૧૨

પ્રેરિતોનાં ક્રત્યો ૭:૧૧-૧૨

૧૧
પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ.
૧૨
પણ યાકૂબે જાણ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પ્રથમ વાર મિસરમાં મોકલ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options