Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૫:૫-૬

પ્રેરિતોનાં કૃત્યો ૫:૫-૬

એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી.
પછી જુવાનોએ ઊઠીને તેને વસ્ત્રમાં વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દફનાવ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options