Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૫:૩૮-૩૯

પ્રેરિતોનાં ક્રત્યો ૫:૩૮-૩૯

૩૮
હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે;
૩૯
પણ જો ઈશ્વરથી હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ; નહિ તો કદાચ તમે ઈશ્વરની સામે પણ લડનારા જણાશો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options